રાજકોટ, તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ મનપાની આરોગ્ય ટીમે શરદી-તાવ-ખાંસી જેવા લક્ષણો ધરાવતા લોકોને ૧૦૪ નંબર પર કોલ કરીને માહિતી મેળવવા માટે અપીલ કરી છે. ૧૦૪ હેલ્પલાઈન ટીમ દરરોજ ૧૦૦ થી વધુ ફોન હેન્ડલ કરી રહી છે. શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતો નાગરિક ઘરે બેઠા નિ:શુલ્ક સારવાર મેળવી શકે છે. ૧૦૪ હેલ્પલાઈનના ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો.મિલન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર્દી દ્વારા ૧૦૪ નંબર પર કોલ કરતા અમદાવાદ સ્થિત ૧૦૪ રિસ્પોન્સ સેન્ટરમાં આ કોલ જરૂરી મદદ પૂરી પાડવા માટે જોડાય છે. ત્યાં રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા કોલ કરનાર દર્દીનું નામ, પુરૂ સરનામું, ફોન … Continue reading રાજકોટ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવ જયંતિ રવિએ હોસ્પિટલના કેમ્પસમાં લાંબા સમય સુધી ૧૦૮ ઉભી રહેતા અધિકારીઓેને ખખડાવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed